પહેલગામ આતંકી હુમલા બાદ સોમનાથ મંદિરની સુરક્ષામાં વધારો, પથિક સોફ્ટવેર પર પોલીસની ચુસ્ત નજર
2025-04-24 21 Dailymotion
પહેલગામ આતંકી હુમલા બાદ સોમનાથ મંદિરની સુરક્ષામાં પણ વધારો કરવામાં આવ્યો છે. પ્રત્યેક દર્શનાર્થીઓનું બારીકાઈથી નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે.